ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલ આ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા છે.