મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો થયો છે. નારખેડમાં ચૂંટણી સભા પૂરી કરીને તેઓ કાટોલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કાટોલ જલાલખેડા રોડ પર બેલફાટા પાસે તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025