વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025