|

રાહુલ ગાંધી અને ખડગેએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, કોંગ્રેસના તમામ કાર્યક્રમો 7 દિવસ માટે રદ્દ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી

By samay mirror | December 27, 2024 | 0 Comments

અનુરાગ ઠાકુરના આ આરોપ પર ખડગે ભડક્યા, કહ્યું- સાબિત કરો, હું રાજીનામું આપી દઈશ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે રાજ્યસભામાં ગર્જના કરી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરના વકફ જમીન હડપ કરવાના આરોપો પર વળતો પ્રહાર કર્યો

By samay mirror | April 03, 2025 | 0 Comments

આવનારા સમયમાં, અમે ચોક્કસપણે ગુજરાતમાં સરકાર બનાવીશું… કોંગ્રેસના અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે કરી  ગર્જના

મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ સંમેલનમાં વક્ફ સુધારા બિલ-2025 પર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે આ સરકારે વકફ બિલ પસાર કર્યું છે. હું મારા મુસ્લિમ અને ખ્રિસ્તી ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારી સાથે ઉભી છે.

By samay mirror | April 10, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1