પેરિસ ઓલમ્પિકમાં 117 ભારતીય એથ્લેટસ્ ત્રિરંગાનું પ્રતિનિધિત્વ કરશે,ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને BCCIનું સમર્થન

પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. ભારતે પહેલીવાર ઓલિમ્પિકમાં વર્ષ 1900માં ભાગ લીધો હતો. આ વખતે ભારત 26મી વાર ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યું છે. ભારતના કુલ 117 ખેલાડીઓને ભારતનો તિરંગો લહેરાવવાની જવાબદારી મળી છે. આ મોટી ઇવેન્ટમાં BCCIએ મોટુ એલાન કર્યું

By samay mirror | July 22, 2024 | 0 Comments

BCCIની મોટી કાર્યવાહી, ગૌતમ ગંભીરના નજીકના સાથીને ટીમ ઈન્ડિયામાંથી હટાવવામાં આવ્યા, આ 2 કોચને પણ કાઢી મૂકવામાં આવ્યા

IPL 2025ની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે ગૌતમ ગંભીરના નજીકના સાથી અને ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરને હટાવી દીધા છે.

By samay mirror | April 17, 2025 | 0 Comments

BCCI એ ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, ઈશાન કિશન અને શ્રેયસ ઐયરની વાપસી

BCCI એ ભારતીય ખેલાડીઓના  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કરારમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયર ફરીથી કરાર પર પાછા ફર્યા છે.

By samay mirror | April 21, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1