પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. ભારતે પહેલીવાર ઓલિમ્પિકમાં વર્ષ 1900માં ભાગ લીધો હતો. આ વખતે ભારત 26મી વાર ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યું છે. ભારતના કુલ 117 ખેલાડીઓને ભારતનો તિરંગો લહેરાવવાની જવાબદારી મળી છે. આ મોટી ઇવેન્ટમાં BCCIએ મોટુ એલાન કર્યું
IPL 2025ની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે ગૌતમ ગંભીરના નજીકના સાથી અને ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરને હટાવી દીધા છે.
BCCI એ ભારતીય ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કરારમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયર ફરીથી કરાર પર પાછા ફર્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025