મહારાષ્ટ્રના રાજકારણ પર કુણાલ કામરાના વ્યંગાત્મક વીડિયોથી શિંદેના સમર્થકો ગુસ્સે છે. હવે આ મુદ્દા પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.