એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી.તેમાં 15-16 મુસાફરો હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે.