ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નજીક ટ્રક ચાલકે એક બાઈકને અડફેટે લીધું હતું . આ અકસ્માતમાં બાઈક પર સવાર માતા- પુત્રનું મોત થયું હતું.
ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નજીક ટ્રક ચાલકે એક બાઈકને અડફેટે લીધું હતું . આ અકસ્માતમાં બાઈક પર સવાર માતા- પુત્રનું મોત થયું હતું.
ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નજીક ટ્રક ચાલકે એક બાઈકને અડફેટે લીધું હતું . આ અકસ્માતમાં બાઈક પર સવાર માતા- પુત્રનું મોત થયું હતું.ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ઇડર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક દ્વારા બાઈક અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ૨ લોકોના મોત થયા હતા
અકસ્મ્ત સર્જયા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ ઇડર પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0