ભારે વરસાદ બાદ ગુજરાતમાં  વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આશના વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ત્રાટકી શકે છે. જેનાં લીધે  સૌરાષ્ટ્ર અમે કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ આવી શકે છે.