ઔરંગાબાદમાં જીતિયા સ્નાન દરમિયાન ગઈ કાલે એક મોટી દુર્ઘટના બની હતી. તળાવમાં નહાતી વખતે 8 બાળકો ડૂબી જવાથી મોત થયાં છે., જ્યારે એક બાળકીને ગ્રામજનોએ બચાવી હતી