બિહારના આઠ જિલ્લાઓમાં વીજળી પડવાથી 22 લોકોના મોત થયા. બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં ૧૩ લોકોના મોત થયા હોવાનો અહેવાલ હતો, પરંતુ ગુરુવાર સુધીમાં આ આંકડો ૨૨ થઈ ગયો હતો