ઈરાને ઈઝરાયલ પર અંધાધૂંધ મિસાઈલો છોડી હતી. ઈરાનના આ હુમલા બાદ વડાપ્રધાન નેતન્યાહુ એક્શન મોડમાં આવ્યા છે. નેતન્યાહુએ કહ્યું, ઈરાને મોટી ભૂલ કરી છે.