ગુજરાત સરકાર દ્વારા મહાકુંભમાં આવવા જવા માટે વોલ્વો બસની જાહેરાત કરવામાં આવી હતી. આજે ગાંધીનગરથી સર્કીટ હાઉસ ખાતે CM ભુપેન્દ્ર પટેલે પ્રથમ બસને લીલીઝંડી આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા મહાકુંભમાં આવવા જવા માટે વોલ્વો બસની જાહેરાત કરવામાં આવી હતી. આજે ગાંધીનગરથી સર્કીટ હાઉસ ખાતે CM ભુપેન્દ્ર પટેલે પ્રથમ બસને લીલીઝંડી આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લાગવા જાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહાકુંભમાં આવવા જવા માટે વોલ્વો બસની જાહેરાત કરવામાં આવી હતી. આજે ગાંધીનગરથી સર્કીટ હાઉસ ખાતે CM ભુપેન્દ્ર પટેલે પ્રથમ બસને લીલીઝંડી આપવામાં આવી હતી.
ગુજરાત સરકારે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકે તે માટે સકારત્મક નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા મહાકુંભમાં આવવા જવા માટે વોલ્વો બસની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રતી વ્યક્તિ ૮૧૦૦ રૂમાં ૩ રાત્રી અને ૪ દિવસનું પેકેજ છે. અમદાવાદથી પ્રયાગરાજ બસનું બુકિંગ શરુ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ૨૬ ફેબ્રુઆરી સુધી ૯૫ ટકા ટીકીટનું બુકિંગ નોંધાયું છે
ત્યારે આજે CM ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે પ્રથમ બસને લીલીઝંડી આપવામાં આવી હતી. પ્રથમ બસ ગાંધીનગર સર્કીટ હાઉસથી ઉપડશે અને બાદમાં દરરોજ એક બસ સવારે 7 વાગ્યે રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0