મુંબઈના ચેમ્બુરમાં એક મોટો અકસ્માત થયો છે. એક કાર પલટી અને રસ્તા પર ઉભેલા પાણીના ટેન્કર સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે.
મુંબઈના ચેમ્બુરમાં એક મોટો અકસ્માત થયો છે. એક કાર પલટી અને રસ્તા પર ઉભેલા પાણીના ટેન્કર સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે.
મુંબઈના ચેમ્બુરમાં એક મોટો અકસ્માત થયો છે. એક કાર પલટી અને રસ્તા પર ઉભેલા પાણીના ટેન્કર સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ દુ:ખદ અકસ્માત રવિવારે બપોરે થયો હતો. ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર અસંતુલિત બનીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હરિચંદન દિલીપ દાસ (23), પ્રમોદ શંકર પ્રસાદ (35) અને હુસૈન શેખ (40) તરીકે થઈ છે. આ મામલે ડ્રાઈવર જાવેદ સૈફુલ્લા ખાન (30) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં ડ્રાઈવરને પણ ઈજા થઈ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0