મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે એનસીપીના પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પૂર્વ કાઉન્સિલરનું નામ વનરાજ અંદેકર જણાવવામાં આવી રહ્યું છે.