|

મહારાષ્ટ્રના પુણેમાં પૂર્વ એનસીપી કાઉન્સિલર વનરાજ અંદેકરની ગોળી મારીને કરાઈ હત્યા

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે એનસીપીના પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પૂર્વ કાઉન્સિલરનું નામ વનરાજ અંદેકર જણાવવામાં આવી રહ્યું છે.

By samay mirror | September 02, 2024 | 0 Comments

Hot Categories

1
3
1
4
1