છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં હત્યા, લુંટ અને અપહરણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. શનિવારે મોડી સાંજે નહેરુનગર વિસ્તારમાં એક વેપારીની હત્યા કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં હત્યા, લુંટ અને અપહરણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. શનિવારે મોડી સાંજે નહેરુનગર વિસ્તારમાં એક વેપારીની હત્યા કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં હત્યા, લુંટ અને અપહરણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. શનિવારે મોડી સાંજે નહેરુનગર વિસ્તારમાં એક વેપારીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાગડાપીઠ વિસ્તારમાં એક વ્યક્તિ પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકને તલવારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ૨ લોકોની અટકાયત કરી છે. મૃતક અને આરોપી વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે માથાકૂટ થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0