પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ કિનારા પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ, સરકાર હવે કડક કાર્યવાહી કરી રહી છે. આ સાથે સરકારે પાંચ મોટા ફેરફારો કર્યા છે.