17 માર્ચ મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબરને લઈને હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘણા પોલીસકર્મીઓ અને ઘણા સ્થાનિક લોકો ઘાયલ થયા હતા.