જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં બુધવારે રાત્રે એક અકસ્માત થયો, જ્યાં નવયુગ ટનલની દિવાલ સાથે બસ અથડાઈને પલટી જતાં 12 લોકો ઘાયલ થયા. અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી.
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં બુધવારે રાત્રે એક અકસ્માત થયો, જ્યાં નવયુગ ટનલની દિવાલ સાથે બસ અથડાઈને પલટી જતાં 12 લોકો ઘાયલ થયા. અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી.
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં બુધવારે રાત્રે એક અકસ્માત થયો, જ્યાં નવયુગ ટનલની દિવાલ સાથે બસ અથડાઈને પલટી જતાં 12 લોકો ઘાયલ થયા. અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે તે કાઝીગુંડ-બનિહાલ ટનલની દિવાલ સાથે અથડાઈ અને પલટી ગઈ. તેમણે કહ્યું કે 12 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે કાઝીગુંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ, સેના અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને બહાર કાઢ્યા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુથી શ્રીનગર જઈ રહેલી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ બનિહાલ કાઝીગુન નવયુગ સુરંગમાં પલટી જતાં ઓછામાં ઓછા 12 મુસાફરો ઘાયલ થયા હતા. ઘણા ઘાયલોને કાઝીગુંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0