|

TMC સાંસદ યુસુફ પઠાણે ઓપરેશન સિંદૂરના ડેલિગેશનમાં સામેલ થવા કર્યો ઇનકાર

ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

By samay mirror | May 19, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1