|

સ્વામીના વિવાદિત નિવેદન સામે આક્રોશ વધ્યો, બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે, જ્ઞાનપ્રકાશને 24 કલાકનું અલ્ટિમેટમ

સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.

By samay mirror | March 04, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1