ચારધામ યાત્રા શરૂ : ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા અત્યંત શુભ સંકેત

આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા

By Samay Mirror Admin | May 14, 2024 | 0 Comments

કેદારનાથમાં ફરી વાદળ ફાટ્યું, ભારે વરસાદ વચ્ચે 200 તીર્થયાત્રીઓ ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ રોડ પર પૂર આવ્યું છે, જેના કારણે બજારો અને હોટલ ખાલી કરાવવી પડી છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કેદારનાથ ધામમાં લગભગ 200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.

By samay mirror | August 01, 2024 | 0 Comments

ઉત્તરાખંડમાં ભારે વરસાદે મચાવ્યો કહેર..ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકવામાં આવી, અનેક ભક્તો ફસાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે

By samay mirror | August 02, 2024 | 0 Comments

ઉત્તરાખંડ: મસ્જિદ સામે રેલીમાં હંગામો, ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, લાઠીચાર્જમાં 27 લોકો ઘાયલ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં જૂની મસ્જિદને હટાવવા માટે હિન્દુ સંગઠનોએ જાહેર વિરોધ રેલી કાઢી હતી. આ દરમિયાન રેલીમાં સામેલ લોકોએ હોબાળો મચાવ્યો હતો. અન્ય દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી

By samay mirror | October 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1