આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા
ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ રોડ પર પૂર આવ્યું છે, જેના કારણે બજારો અને હોટલ ખાલી કરાવવી પડી છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કેદારનાથ ધામમાં લગભગ 200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં જૂની મસ્જિદને હટાવવા માટે હિન્દુ સંગઠનોએ જાહેર વિરોધ રેલી કાઢી હતી. આ દરમિયાન રેલીમાં સામેલ લોકોએ હોબાળો મચાવ્યો હતો. અન્ય દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025