ત્રિપુરામાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સમાઈ આવી છે. ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોનાં મોત થયા છે અને બે ગ્રામીણો લાપતા છે
ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગુમ થયા છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં 450 રાહત શિબિરોમાં 65,400 લોકોએ આશ્રય લીધો છે કારણ કે ભારે વરસાદને કારણે તેમના ઘરોને નુકસાન થયું છે.
ત્રિપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ 62 વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દઈ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025