ત્રિપુરામાં ભારે વરસાદે મચાવી તબાહી, ભૂસ્ખલન કારણે 7 લોકોનાં મોત, બે ગ્રામીણો લાપતા

ત્રિપુરામાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સમાઈ આવી છે. ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોનાં મોત થયા છે અને બે ગ્રામીણો લાપતા છે

By samay mirror | August 21, 2024 | 0 Comments

ત્રિપુરામાં ભારે વરસાદના કારણે તબાહી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, 17 લાખ લોકો પ્રભાવિત

ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગુમ થયા છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં 450 રાહત શિબિરોમાં 65,400 લોકોએ આશ્રય લીધો છે કારણ કે ભારે વરસાદને કારણે તેમના ઘરોને નુકસાન થયું છે.

By samay mirror | August 23, 2024 | 0 Comments

કપાતર પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ

ત્રિપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ 62 વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દઈ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે

By samay mirror | September 30, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1