હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદથી જ તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આનું કારણ જણાવ્યું છે
ટીમની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ શ્રીલંકાને મોટો ઝટકો. શ્રીલંકાના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાતા દુષ્મંથા ચમીરા ટીમની બહાર થઈ ગયા છે. શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર ઉપુલ થરંગાએ બુધવારે આ માહિતી આપી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025