|

શુભાંશુ શુક્લાનું અવકાશ મિશન ફરી ટાળ્યું : રોકેટમાં ખાર્મી સર્જાતા Axiom-4 મિશન કરાયું  સ્થગિત

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું અવકાશમાં જવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે. એક્સિઓમ-૪ મિશન, જે શુભાંશુ અને અન્ય ૩ લોકોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર લઈ જવાનું હતું, તેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે,

By samay mirror | June 11, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1