ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું અવકાશમાં જવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે. એક્સિઓમ-૪ મિશન, જે શુભાંશુ અને અન્ય ૩ લોકોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર લઈ જવાનું હતું, તેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે,