શિમલાના સંજૌલીમાં સ્થિતિ બગડી, પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ,જુઓ વિડીયો

શિમલાની સંજૌલી મસ્જિદને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ કેસમાં છેલ્લી સુનાવણી બાદ 5 ઓક્ટોબરની તારીખ આપવામાં આવી છે. સંજૌલીમાં શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે

By samay mirror | September 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1