|

રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો , CBI તપાસની કરી માંગ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન અમદાવાદમાં ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન CBI પાસે તપાસ કરાવવાની પણ માંગ કરી હતી.

By samay mirror | December 03, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1