ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી માને છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે રમવું જોઈએ. ગાંગુલીએ કહ્યું કે ધોની જ્યારે કેપ્ટન હોય છે ત્યારે તે અલગ દેખાય છે
IPL 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાનો કેપ્ટન બદલ્યો છે. 11 એપ્રિલે KKR સામે રમાયેલી મેચમાં એમએસ ધોની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તે ટીમને વિજયના માર્ગ પર ન મૂકી શક્યો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025