પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની નાપાક હરકત, LoC પર કર્યો ગોળીબાર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

પહેલગામ હુમલા અને અનેક નિર્ણયો બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન તરફથી LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો અને એક પછી એક ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો.

By samay mirror | April 25, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1