સિકંદરારાઉ કસ્બના ફુલરઈ ગામમાં યોજાયેલા સત્સંગમાં 121 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 108 મહિલાઓ, 7 બાળકો સામેલ છે.
હાથરસ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો ઘટનાના 4 દિવસબાદ બાબા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા છે. બાબા સૂરજપાલે કહ્યું કે આ ઘટના બાદ તેઓ દુખી છે
હાથરસ ઘટનાની ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે. બજેટ રજૂ કરતા પહેલા યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025