ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 22 ઓગસ્ટના યોજાશે

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે "સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. 22 ઓગષ્ટનાં  જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે ૨૧ ઓગસ્ટના તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે

By samay mirror | August 02, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1