ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે તે માટે મોટો નિર્ણય કરવામાં આવતો છે.
મધ્યપ્રદેશના ગુનામાં નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. ગરબા કાર્યક્રમનું આયોજન એક ખાનગી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.પરંતુ કાર્યક્રમમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે હિંદુ સંગઠનો નારાજ થયા હતા
હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી. વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયા દ્વારા ગરમની રમઝટ બોલવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે
પુણેના પ્રખ્યાત ગરબા ડાન્સર અને ગરબા કિંગ તરીકે જાણીતા અભિનેતા અશોક માલીનું સોમવારે રાત્રે અવસાન થયું હતું. તે તેના પુત્ર સાથે એક કાર્યક્રમમાં ગરબા ડાન્સ કરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી. છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025