'ખતરો કે ખિલાડી સીઝન 14' જ્યારથી શરૂ થયું ત્યારથી તે વિવાદોનો ભાગ બનીગયું છે. પહેલા જ એપિસોડમાં આસિમ રિયાઝનો ગુસ્સો અને રોહિત શેટ્ટીએ તેને શોમાંથી બહારનો રસ્તો બતાવવો હેડલાઈન્સનો હિસ્સો બની ગયો છે. આસિમ રિયાઝના વર્તનને લઈને સોશિયલ મીડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે
બોલીવુડ અને સાઉથના સુપરસ્ટાર છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં સાથે જોવા મળી રહ્યા છે અને જેનાથી દર્શકો પણ ઘણા ખુશ છે. બોલીવુડ અને સાઉથનું આ ફ્યુઝન દર્શકો માટે ઘણું રોમાંચક રહેતું હોય
આજે ઈડીએ મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે અભિનેત્રી તમન્ના ભાટિયા પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે
વિક્રાંત મેસીની તાજેતરની રિલીઝ 'ધ સાબરમતી રિપોર્ટ' ગોધરાની ઘટનાની હૃદયદ્રાવક ઘટના પર આધારિત છે. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પોલિટિકલ થ્રિલર ફિલ્મના વખાણ કર્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025