ગુજરાતમાંથી ખતરો ટળ્યો, ચક્રવાત આસ્ના ભારતના દરિયાકાંઠેથી દૂર ખસી જવાની શક્યતા

કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે સર્જાયેલ ડીપ ડિપ્રેશન ચક્રવાત અસ્નામાં ફેરવાઈ ગયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. જો કે હવે આગામી કેટલાક કલાકોમાં તે આગળ વધે તેવી શક્યતા છે.

By samay mirror | August 31, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1