દિલ્હીમાં મોટી દુર્ઘટના, કરોલ બાગમાં મકાન થયું ધરાશાયી, ૧૫ થી વધુ લોકો દટાયા હોવાની આશંકા

દિલ્હીના કરોલ બાગના બાપા નગરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થવાના સમાચાર છે. આ અકસ્માતમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ

By samay mirror | September 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1