બેરીલ વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં ફસાઈ ભારતીય ટીમ

બાર્બાડોસમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર હરિકેન બેરીલ 6 કલાકમાં બાર્બાડોસની ધરતી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં, સાવચેતી રાખીને, તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે

By samay mirror | July 01, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1