માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા, રાષ્ટ્રીય પુરસ્કારોએ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે.
સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અભિનેતાને આપવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવશે.
સંગીતની દુનિયાના સૌથી મોટા એવોર્ડ ગ્રેમી 2025ની જાહેરાત કરવામાં આવી છે. રેકોર્ડિંગ એકેડેમીએ 67મા ગ્રેમી એવોર્ડ્સના વિજેતાઓની યાદી જાહેર કરી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025