|

રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, લગાવ્યા ગંભીર આરોપ

ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે લગભગ 60 સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસ રાજ્યસભા અધ્યક્ષ સચિવાલયને આપવામાં આવી છે.

By samay mirror | December 10, 2024 | 0 Comments

Hot Categories

1
3
1
4
1