ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને ગયા રવિવારે હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.