વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર ખાતે તા.૦૨ થી તા.૦૬ સુધી સંકાય વિકાસ કાર્યક્રમનું આયોજન થયેલ છે