પાટણમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે.પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ૪ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
પાટણમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે.પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ૪ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
પાટણમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે.પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ૪ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં એક વ્યક્તિઓ મૃતદેહ મળી આવ્યો હતો અને અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેલા એક પરિવારના ૪ સભ્યોનાના ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી મોત થયા છે. પાટણ માં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમયે એક જ પરિવારના સાત લોકો ડૂબ્યા હતા જેમાં ગઈકાલે સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જયારે અન્ય ત્રણ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને ૪ લોકોની શોધખોળ દરમ્યાન વધુ ત્રણ મુર્ત્દેહ મળી આવ્યા હતા
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0