પાટણમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે.પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ૪ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.