મધ્યપ્રદેશના દતિયામાં બુધવારે રાજગઢ કિલ્લાના નીચેના ભાગમાં આવેલી 400 વર્ષ જૂની દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.