ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષમાં આ પ્રસંગને સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી તમામ પ્રકારના શુભ કાર્યોની શરૂઆત થાય છે.
આજે મહા શિવરાત્રી (મહા શિવરાત્રી 2025) છે. મહા માસના વદ પક્ષની 13 તિથિએ મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે પ્રગટયા એટલે શિવ ભક્તો માટે આ દિવસની રાત્રિપુજા એટલે શિવકૃપા મેળવવાની ઉત્તમ તક માનવામાં આવે છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025