રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો દિવસે ને દિવસે થઇ રહ્યો છે . ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે 40 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકી હતી.
સૌરાષ્ટ્રમાં મેળાનું ખુબ જ મહત્વ છે. સાથે જ એતિહાસિક અને ધામિક પરંપરા સાથે પણ મેળાનું અનેરું મહત્વ છે.સુરેન્દ્રનગરમાં યોજાતો તરણેતારનો મેળો ઘણો જ પ્રખ્યાત છે.તરણેતરનો મેળો ભાતીગળ સંસ્કૃતિ, લોકનૃત્યએ તરણેતર મેળાની ઓળખ છે
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સામાન્ય બબાતે બોલાચાલી થતા પચંહ યુવકો વચ્ચે મારામારીની ઘટનાં સામે આવી છે. એક પાનની દુકાનનો વિડીયો પણ સામે આવ્યો છે.
ગુજરાતને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે છે. રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાજ્યમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આગ લાગવાની ઘટના બની છે. પાટડીમાં રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી.
સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ગઈકાલે રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાન પાર્લરના માલિક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025