|

અમદાવાદના અતુલ્ય હોસ્ટેલના બિલ્ડીંગ પર પ્લેન પડ્યું: 50-60 ઈન્ટર્ન ડોક્ટર પણ હતા,તમામના મોત થયાની આશંકા

એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું અતુલ્ય તે બિલ્ડીંગોમાં  રેસિડેન્ટ ડોક્ટરો હતા અને બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. સ્થળ પર અફરા તફરીનો ભારે માહોલ હતો. શું કરવું તે સમજાતું નહોતું.

By samay mirror | June 12, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1