|

હૃદયદ્રાવક… શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી… પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. આ દુઃખની ઘડીમાં પ્રભાવિત તમામ લોકો સાથે મારી સંવેદના છે વધુમાં  જણાવ્યું કે,તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે.

By samay mirror | June 12, 2025 | 0 Comments

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા,ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

અમદાવાદમાં આજે બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત અનેક લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટનાની  જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા

By samay mirror | June 12, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1