|

મન વ્યથિત છે.. PM મોદીએ ઝાંસી દુર્ઘટના પર શોક કર્યો વ્યક્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હૃદયદ્રાવક છે.

By samay mirror | November 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1