રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે ભારતની તાકાત એકતામાં રહેલી છે, જે સફળ અને વિજયી છે. અહીં વાદયામ્બડી ખાતે આરએસએસની સભાને સંબોધતા તેમણે કહ્યું કે હિન્દુ જીવનશૈલી તમામ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડે છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025